b

#BigNews: কেকেআরের পর নতুন ক্রিকেট দল কিনবেন শাহরুখ খান!




b

News18 Urdu: Latest News Thoubal

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Thoubal on politics, sports, entertainment, cricket, crime and more.




b

IB એલર્ટ બાદ, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો, જાહેર સ્થળોએ સઘન સુરક્ષા બંદોબસ્ત

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શનિવારે સાંજે સુમારે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં ઓચિંતી તપાસ કામગીરી હાથ ધરાઇ હતી. અંબાજી મંદિરમાં જિલ્લા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ટીમ, એસ.ઓ.જી ટીમ, અંબાજી પોલીસ સહીત મંદિરની સધન સુરક્ષાના કર્મીઓ અને મંદિરના ગાર્ડ દ્વારા અંબાજી મંદિરના ખુણેખુણાની અધ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.




b

News18 Urdu: Latest News Burhanpur

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Burhanpur on politics, sports, entertainment, cricket, crime and more.




b

Birbhum News in Bengali by News18 Bengali




b

CDS Bipin Rawan: Air Force રવિવારે કોરોના યોદ્ધાઓને સલામ કરવા Flypast કરશે

CDS Bipin Rawan: Air Force રવિવારે કોરોના યોદ્ધાઓને સલામ કરવા Flypast કરશે




b

Bois Locker Room Case : પોલીસે યુવકની કરી ધરપકડ, 22 અન્યની પણ થઇ ઓળખ




b

ITBPના 45 જવાન કોરોના પોઝિટિવ, રિટાયર્ડ ઓફિસરથી સંક્રમણ ફેલાયાની આશંકા

દેશમાં સશસ્ત્ર બળોમાં પણ કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસ વધી રહ્યા છે




b

માનવજાત માટે Big News! વૈજ્ઞાનિકો માટે આશાનું કિરણ, ગરમ વિસ્તારમાં પણ ઉગાડાશે ઘઉં?

સામાન્ય રીતે ઘઉં વધારે ગરમ વિસ્તારમાં પેદા નથી થઈ શકતા. તેના કારણે ભારત જેવા દેશમાં આ પાક માત્ર શિયાળામાં ઉગાડવામાં આવે છે




b

Video: Buddha Purnima પર PM Modiએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પા

Buddha Purnima પર PM Modiએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પાલન




b

Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન

Rajasthanમાં BSFના વધુ 12 જવાન પોઝિટિવ, STC સેન્ટરમાં હતા ક્વોરોન્ટાઇન




b

Aurangabad Train Accident : તસવીરોમાં જુઓ દર્દનાક દ્રશ્યો, 17 શ્રમિકો ટ્રેન નીચે કચડાયા

ટ્રેનમાં બેસીને વતન જવા માંગતા હતા આ શ્રમિકો, કોને ખબર હતી કે તે જ ટ્રેન તેમનો કાળ બનશે!




b

CBSE Exam : 1 થી 15 જુલાઈ વચ્ચે યોજાશે 10માં અને 12માં ધોરણની પરીક્ષા

આમ તો હજુ 80 પેપર્સની પરીક્ષાઓ હજુ બાકી છે પણ વર્તમાન સ્થિતિ જોતા સીબીએસઈએ ફક્ત 29 વિષયોની પરીક્ષા કરાવવાનો નિર્ણય કર્યો છે




b

Bankura News in Bengali by News18 Bengali




b

Howrah News in Bengali by News18 Bengali




b

Burdwan News in Bengali by News18 Bengali




b

News18 Gujarati: Latest News Limbadi

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Limbadi on politics, sports, entertainment, cricket, crime and more.




b

રાધનપુરઃGEBનો મેઈન વાયર તૂટતાં ખેતરમાં પાણી વાળતા દંપતિનું મોત

રાધનપુરઃ પાટણ જિલ્લામાં ખેતરમાં પાણી વાળતા ખેડૂત દંપતિનું આજે વિજ કંપનીની બેદરકારીને કારણે મોત નીપજ્યું છે. જિલ્લાના રાધનપુર તાલુકાના માંડલા ગામમાં ખેડૂત દંપતિ ખેતરમાં પાકમાં પાણી વાળતા હતા આ દરમિયાન અચાનક GEBનો મેઈન વાયર તુટીને દંપતી પર પડ્યા હતા. જેને લીધે બંનેને કરંટ લાગતા હાલત ગંભીર થઇ હતી અને મોત નીપજ્યું છે. પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




b

News18 Urdu: Latest News Kolasib

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kolasib on politics, sports, entertainment, cricket, crime and more.




b

વડોદરાઃABVP કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ બાળતા 8ની અટકાયત

વડોદરાઃવડોદરામાં ABVP કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું પુતળુ બળાયું હતું. રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવા પહોંચેલા 8 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.પોલીસે પૂતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. રાહુલ ગાંધીની જાતિવાદ પર રાજનીતને લઇને વિરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત વિદ્યાર્થીના આપઘાત બાદ શરૂ થયેલ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે.




b

વડોદરાઃABVP-ફાઈનાન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ

વડોદરાઃ વડોદરાની ફાઇનાન્સ ફેકલ્ટીમાં દિલ્હીના જેએનયુ મુદ્દે આજે બબાલ થવા પામી હતી.ફાઈનાન્સ વિદ્યાર્થીઓ અફજલ ગુરુ તેમજ JNUની ઘટનાનું સમર્થન કરતા હોવાનુ નજરે પડ્યુ હતું . જેથી ABVP-ફાઈનાન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઇ હતી. ABVPના વિદ્યાર્થીઓને ફાઈનાન્સ ફેકલ્ટીમાં આવતા રોક્યા હતા. ફાઈનાન્સ ફેકલ્ટીમાં મિડીયાની પ્રવેશબંધ ફરમાવાઇ હતી.




b

BJP અધ્યક્ષ અમિત શાહે ગાયિકા અનુરાધા પોંડવાલની સંગીત ભજન સંધ્યામા આપી હાજરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, ત્યારે તેઓએ વડોદરાની મુલાકાત પણ લીધી હતી. ભાજપના બીજીવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પ્રથમ વાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા




b

ACBએ નાયબ કાર્યપાલક ઈજનેરને રૂ. એક લાખની લાંચ લેતા ઝડપ્યા

રાજ્યમાં એસીબીની ટીમ સક્રીય બની છે, તેમાં પણ વડોદરા શહેર અને જિલ્લાની એસીબી ટીમ વધુ સક્રીય બની છે. જેના કારણે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.




b

News18 Gujarati: Latest News Jambusar

visit News18 Gujarati for latest news, breaking news, news headlines and updates from Jambusar on politics, sports, entertainment, cricket, crime and more.




b

News18 Urdu: Latest News Hyderabad Urban

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Hyderabad Urban on politics, sports, entertainment, cricket, crime and more.




b

News18 Urdu: Latest News Jehanabad

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Jehanabad on politics, sports, entertainment, cricket, crime and more.




b

BAPS: ભગવાન કોઈ ભક્તની જાતિ, વરણ કે રૂપથી નથી બંધાતા, ભગવાન તો ભક્તિને વશ થાય

ભગવાનઅને સંત આપણને સંસારમાંથી છોડાવવા માટે જે પ્રયત્ન કરે તે આપણને દુઃખ જેવું લાગે, તોપણ તે તેઓનું આપણા પરનું હેત છે.




b

BAPS: માનવી સગવડની સવલતમાં પણ આજે આટલા દુઃખી કેમ? શું ખૂટે છે

ગરમીમાં પંખો કે A.C. બંધ થઈ જાય તો પણ આપણે અકળાઈ ઊઠીએ છીએ. આ આપણી વાસ્તવિકતા છે.




b

BAPS: ઈમારત ટકાવવામાં મહત્ત્વનો ભાગ પાયો છે, તેમ સંસ્કૃતિને ટકાવવા મહત્ત્વનો ભાગ મંદિર છે

મંદિર સંસ્કૃતિનું તો રક્ષણ કરે જ છે, સાથે સાથે માનવજાતને જીવનમાં આવતા વિઘ્નોના વાવાઝોડા સામે ટકી રહેવાનું બળ પણ આપે છે. મંદિર દેશની તેમજ સમાજની એકતાનું પણ મૂળ કારણ છે




b

BAPS: મનુષ્યનો ઘાતકશત્રુ એટલે ક્રોધ - 'થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશય દુઃખદાયી'

રાલ્ફ વાલ્ડો ઈમર્સન લખે છે કે ‘જેટલી મિનિટ તમે ગુસ્સે રહો છો તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની આઠ સેકંડ ખોઈ નાખો છો.’




b

BAPS: સુખ ક્યાં છે? સાચા સુખનું સરનામું ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે

કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રાપ્તિના મૂળમાં સુખની ઈચ્છા માનવીને રહ્યા જ કરે છે. જન્મથી મરણ સુધી તે સુખને જ શોધતો રહ્યો છે




b

BAPS: માણસના વ્યક્તિત્તવને ઘેરી લેતું માન - ગુમાનનું પોટલું

કોઈ કદર કરે કે બિરદાવે એવી ભાવના સાથે કરેલી ભક્તિ કે સેવાની સોડમ પ્રસરવાને બદલે તેમાંથી ગુમાનની ગંધ આવે છે




b

BAPS: સુખનું સરનામું – સાચી સમજણ

સુખીજીવન’ની સર્વમાન્ય વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિના જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના બધા જ તબક્કાઓ સુખમય વીત્યા હોય, એવું ભાગ્યે જ બને છે.




b

BAPS: પરમાત્માએ તો માત્ર સુખનું સર્જન કર્યું, દુ:ખ તો માણસની પોતાની પેદાશ

સમાજમાં સ્વભાવ-પ્રકૃતિને કારણે કોઈને ક્યારેય સુખ થતું નથી. માટે સર્વ રીતે સુખિયા થવા સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા સિવાય છૂટકો નથી.




b

BAPS: જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે

એક વિચાર જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે.




b

BAPS: સંપત્તિ મળે, સત્તા મળે પરંતુ સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય

આંબો છાંયડો આપે, પાંદડા આપે, બળતણ માટે લાકડાં આપે, પણ જો કેરી ન આપે તો તેનો જન્મ નિષ્ફળ કહેવાય




b

BAPS: પ્રભુ પ્રત્યે રાજીપાના વિચાર માત્રથી ભૂંડા કર્મ બળી રાખ થઈ જાય છે

ભગવાનનો રાજીપો મેળવવાના વિચારમાત્રથી સદાય હળવાફૂલ રહેવાય છે. આપણે પણ આ વિચાર કેળવી સદાય શાંત, હળવા અને પ્રફુલ્લિત રહી શકીએ છીએ




b

BAPS: રાજીપાના વિચારથી જીવન કપટમુક્ત અને ખટપટમુક્ત બને છે

કેન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણૂકો છે – સૌની ટીકા કર્યા કરવી, સૌ સામે ફરિયાદો કર્યા કરવી, સૌ સાથે પોતાની સરખામણી કર્યા કરવી, સૌ સાથે હોડ બક્યા કરવી અને સૌ સાથે સંઘર્ષમાં ઊતરતા રહેવું.




b

BAPS: મહેમાનને જમાડવામાં કસર નથી રાખતા તો, ભગવાનને રાજી કરવામાં કોઈ કચાશ રહે ખરી?

ગટરને ગંગાજળમાં ફેરવી દેવાની તાકાત છે રાજીપાના વિચારમાં છે




b

ગઢડા: BAPS સંસ્થાના સંતો-હરિભક્તો દ્વારા ઘેલા નદીની સફાઈ

પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમ્યાન અવારનવાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતા, તેઓ સંતો ભક્તોને પણ સેવા કાર્યમાં જોડી સ્વચ્છતા વિષે જાગૃતી લાવવાનું કાર્ય કરતા.




b

BAPS: પ્રાર્થના એ ભગવાન સાથેનો અતૂટ અને કરુણાભર્યો સોનેરી સંબંધ

પ્રાર્થના માત્ર શબ્દોમાં જ વર્ણવાય તેવું જરૂરી નથી, જો પ્રાર્થના અંતરથી ગદ્ગદ્ભાવે કરવામાં આવે તો તે પ્રભુ સુધી અવશ્ય પહોંચે છે.




b

BAPS : કેટલું નહીં કેવું જીવ્યા એ મહત્વનું છે

દરેકને માણસાઈનું અનુસંધાન નથી તેનાથી ઇતર બધું બનવાનું અનુસંધાન છે. આ અનુસંધાન નથી એટલે જ કહેવું પડે છે, ‘‘હે માનવી ! તુ માનવ થા તો ઘણું.’’




b

BAPS : ઇર્ષ્યા ટાળ્યાનો એક અદ્ભૂત ઉપાય

સર્જનહારે માણસને ઘડ્યો ત્યારે વિષનું એક ટીપું પણ મૂકી દીધું




b

BAPS: દુઃખનું મૂળ છે અહંકાર, જીવનમાંથી હું હટે તો દુઃખ મટે

આપણે ‘દુઃખે પેટ ને કૂટે માથું’ જેવા પ્રયત્નો કરીએ છીએ. દુઃખનાં મૂળને કાઢ્યાં વગર ફક્ત દુઃખની ડાળીઓને કાપવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી મૂળ ન કપાય, ત્યાં સુઘી ડાળો કાપવાનો શો અર્થ ?




b

Gold Blood Group: જીવનું જોખમ હોવાથી ગુપ્ત રખાય છે આ બ્લડ ગ્રુપના લોકોની ઓળખ

દુનિયામાં ખાલી 43 લોકો જ છે જેમની શરીરની નસોમાં વહે છે ગોલ્ડન બ્લડગ્રુપ




b

Uber ડ્રાઇવરે યુવતીને સંભળવાવ્યું સુરીલું ગીત, ઇન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

ઉબર ડ્રાઇવરના વાયરલ વીડિયોને 50 હજારથી વ્યૂ મળી ચૂક્યા છે, આ કારણે આવી રહ્યો છે પસંદ




b

Bullet Rani: દુલ્હનની બુલેટ એન્ટ્રી જોઈ વરરાજા અને જાનૈયા ડઘાઈ ગયા!

Viral Photos: બુલેટ પર સવાર દુલ્હને વરરાજાના ગળામાં વરમાળા પહેરાવી તો જાનૈયા પણ આશ્ચર્યમાં મૂકાયા




b

Jalpaiguri News in Bengali by News18 Bengali




b

સુરત: વરાછા ઝોન ઓફિસમાં ACBના દરોડા, રૂ. 5000 હજારની લાંચ લેતા અધિકારી ઝડપાયો




b

News18 Urdu: Latest News Kaushambi

visit News18 Urdu for latest news, breaking news, news headlines and updates from Kaushambi on politics, sports, entertainment, cricket, crime and more.